Styanarayan Kath Samgri

શ્રી૧|

||શ્રી ગણેશાય નમ્ : ||

satyanarayan

સત્ય-નારાયણ કથા
  • ૨ – શ્રીફળ
  • કંકુ ચંદનની ડબ્બી
  • અબીલ, ગુલાલ
  • સિંદૂર, હળદર
  • ૨ – નાડાછડી
  • ૨ નંગ જનોઈ
  • ૨ – ટોપરા કાચલી
  • ૨૫૦ ગ્રામ ગોળ
  • ૧૦૦ ગ્રામ સાકર
  • ૧૦૦ ગ્રામ ખારેક
  • ૨૫૦ ગ્રામ ડ્રાયફ્રુટ(કાજુ, દ્રાક્ષ, બદામ મીક્ષ)
  • ૧૦૦ ગ્રામ તજ, લવીંગ, ઈલાયચી મીક્ષ
  • ૧૧ નંગ – મોટી સોપારી
  • ૧ કીલો ઘઉં
  • ૧ કીલો ચોખા
  • ૧ – કપૂર ગોટી
  • રૂ, અગરબત્તી, માચીસ
  • દીવા માટે ઘી
  • પંચામૃત

  • ૪ – કેળ ના પાન
  • ૧૫ – કપુરી પાન
  • ૧૧૦૦ – તુલસી ના પાન
  • ૨ – ફુલહાર
  • છૂટા ફુલ
  • આસોપાલવ તોરણ
  • મહાપ્રસાદ ( શીરો)
  • ફ્રૂટ નો પ્રસાદ ( ૫ ફળ અલગ-અલગ)
  • ૨૫૦ ગ્રામ શીંગ સાકરિયા મીક્ષ
  • તૈયાર રાખવુ
  • ૫ – થાળી
  • ૫ – વાડકી
  • ૫ – ચમચી
  • ૨ – નાની ડિસ
  • ૩ – આસાન + શેતરંજી
  • ૨ – નેપકિન
  • ૨ – બાજઠ
  • ૧ – પાટલો
  • પૂજા માટે શુદ્ધ જળ